વડાપ્રધાન મોદી આજે સાંજે 6 વાગ્યે દેશને સંબોધશે.
#NarendraModi #PMModi, #PMOIndia (PM Narendra Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંદેશ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો. आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें। Will be sharing a message with … Read more