પાટણનો 1279મો સ્થાપના દિવસ : સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરના સુરોમાં રંગાઈ રાણીની વાવ
Patan : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ 03 અને 04 માર્ચ, 2024 ના રોજ રાત્રે 8.00 કલાકથી રાણીની વાવ, પાટણ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતીમાં આયોજીત … Read more