EPF

  • PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ થયેલ કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
  • જેમાંથી એક મહત્વનો નિર્ણય ઈપીએફ (EPF) સાથે જોડાયેલ છે.
  • માહિતી મુજબ આ બેઠકમાં 24 ટકા EPF મદદને ઓગસ્ટ સુધી આગળ વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
  • બુધવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપી.
  • સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી 75 લાખ નોકરીયાત લોકોને સીધો ફાયદો થશે.
  • એક રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ જે કંપનીઓમાં 100 સુધી કર્મચારીઓ છે.
  • તથા આમાંથી 90 ટકા કર્મચારીઓનો પગાર મહિના દીઠ 15 હજાર રૂપિયાથી ઓછો છે.
  • તો એવી કંપનીઓ અને તેના કર્મચારીઓ તરફથી ઈપીએફ (EPF) માં ફાળો ઓગસ્ટ સુધી સરકાર આપશે.
  • કેબિનેટે PMGKY Aatmanirbhar Bharat હેઠળ જૂનથી ઓગસ્ટ 2020 સુધી 3 મહિના માટે EPF યોગદાન 24 ટકા(12 ટકા કર્મચારી શેર અને 12 ટકા કંપની શેર) ના વિસ્તારને મંજૂરી આપી દીધી છે.
  • આ માટે સરકાર કુલ 4,860 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
  • આ નિર્ણયથી 72 લાખથી વધુ કર્મચારીઓને લાભ થશે.
  • પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓ અથવા કંપનીઓ જ્યાં 100 થી ઓછા કર્મચારીઓ છે.
  • તથા જેમાં 90 ટકાનો પગાર રૂ.15,000થી ઓછો છે તેમને આનો સીધો લાભ મળશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024