Unlock-2
- વૈશ્વિક મહામારી કોરોનાને પગલે હાલ, સમગ્ર દેશમાં અનલોક-1 ચાલી રહ્યું છે,
- જો કે એ પણ હવે 30મી જૂને પૂર્ણ થવા જઈ રહ્યું છે.
- ત્યારે 1 જૂલાઇથી શરૂ થનારા અનલોક-2 (Unlock-2) માં લોકોને કઈ કઈ રાહત મળશે, તે જાણવા માટે લોકો આતુર બન્યા છે.
- ત્યારે રાજ્ય સરકારે પણ અનલોક-2 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
- અનલોક-2 (Unlock-2) ના આ મુદ્દે ગઈ કાલે કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી રહતી.
- રાજ્ય સરકાર અનલોક-2 (Unlock-2) માં હવે વધુ રાહતો આપે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
- નોંધનીય છે કે , હાલમાં રાત્ર 9 વાગ્યા પછી કર્ફ્યૂ લાદવામાં આવે છે.
- હોટલ-રેસ્ટોરન્ટ ધારકો દ્વારા પણ રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
- ત્યારે આ અંગે ધારાસભ્ય અને સાંસદો પાસે અભિપ્રાય મંગાવાયા છે.
- એટલું જ નહીં, અગાઉ મુખ્યમંત્રી રૂપાણીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, હવે ગુજરાતમાં લોકડાઉન લગાવાવનો પ્રશ્ન જ નથી.
- GTU : પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આ બે વિકલ્પ આપવાનું કર્યું નક્કી
- જીરાનું પાણી શરીરની દરેક પ્રકારની તકલીફોને કરશે ખતમ
- અનલોક-1 લાગુ કરાયા પછી કોરોનાના કેસો વધવાનું ચાલું છે.
- જોકે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો ઘટ્યા છે અને તેની સામે રિકવરી રેટ વધ્યો છે.
- સૂત્રોના મતે રાજ્ય સરકાર રાત્ર કર્ફ્યૂમાં છૂટછાટ આપી શકે છે.
- સૂત્રોના મતે અનલોક-2 (Unlock-2) માં કર્ફ્યૂનો સમય રાતના 12 વાગ્યાથી સવારના 5 પાંચ વાગ્યા સુધી કરવામાં આવી તેવી શક્યતા છે.
- CBSE : જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા કરાઈ રદ, જાણો વિગત
- BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
- ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News