- અત્યાર ના સમયે તમે જોયું હશે કે મોબાઈલ નો ઉપયોગ બહુજ વધી ગયો છે, તો તમારે જાણવું જોઈએ કે વધુ પડતા મોબાઈલ ના ઉપયોગથી તમારી સ્કિન થઇ શકે છે ખરાબ !
- તાજેતરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. ત્યારે દિવસ હોય કે રાત જમતી વખતે, લોકોની સાથે બેઠા હોય ત્યારે પણ લોકો ફોનનો ઉપયોગ બંધ કરતા નથી. ત્યારે આનાથી થઇ શકે છે નુકશાન.
- તમારી આંખોની નીચે કાળ ધબ્બા પડવા, ચહેરા પર ખીલ પણ શકે છે.માટે ફોન નો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
- ફોનનો ઉપયોગ ઘટાડો. અને સાથે -સાથે ચહેરા પર એલોવીરા જેલ લગાવો. અને ઠંડા પાણીથી સ્કિન ધોઈ દો.
- તમારી આસપાસના બેક્ટેરિયા તમારા ફોનની સ્ક્રીન પર આવે છે. ફોન બેક્ટેરિયા માટે એક ચુંબકની જેમ કામ કરે છે. જ્યારે તમે તમારો ફોન ઉઠાવો છો અને તમારી ત્વચા પર રાખો છો ત્યારે બેક્ટેરિયા તમારી ત્વચા પર આવે છે.જેના કારણે સ્કિન ખરાબ થઇ શકે છે.
- જો તમારી ત્વચા પીળા રંગ ની થઇ જાય છે તો સમજી જવું કે તેને પોતાનો પ્રાકૃતિક રંગ ગુમાવી દીધો છે. તેનાથી તમારી ત્વચા ભુરી કે પીળી દેખાય છે.
- તમારા ફોનની સાથે વધુ સમય વિતાવવાથી તમારી ત્વચાને નુકશાન થઇ શકે છે.માટે ફોન નો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News