- ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ડોકટરો વર્જિનિટી શાસન સર્જરી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે લંડનમાં આ વાતનો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં આવા 20 થી વધારે સિક્રેટ ક્લિનિક્સ મળી આવ્યા છે. જેમાં ઘણા લોકો રૂપિયા ચૂકવે છે.
- છોકરીઓ પર પરંપરાગત કુટુંબ, વિચારો અને સામાજિક દબાણ હોય છે. તે જરૂરી નથી કે ફક્ત શારીરિક સંબંધ રાખીને તૂટી ગયો. તે સાયકલ ચલાવવું, દોડા -દોડ કરવાથી, રમવાથી અને કુદતા સમયે પણ તૂટી જતું હોય છે.
- આ ઓપરેશન કૌમાર્યની સારવારના રૂપમાં જાણીતું છે. આ ઓપરેશમાં પ્રાઇવેટ પાર્ટના પ્રવેશ દ્વાર પર ચામડીનું એક નિર્માણ કરવામાં આવે છે તે જ્યારે તૂટે છે ત્યારે પ્રથમ વખત મહિલા ઇટરકોર્સ કરે છે.
- જો કૌમાર્ય તૂટેલું હોય તો લગ્ન જીવન શંકામાં રહે છે.અને સાંસ્કૃતિ અને ધાર્મિક કારણોથી લગ્ન માટે એક મહત્વનું કારણ છે. અત્યારના સમયમાં ખાસ કરીને સમાજમાં એવું માનવામાં આવે છે કે જો હાઇમન ફાટેલું હોય તો છોકરી લગ્ન પહેલા સંભોગ કરી ચૂકી છે તેવું માનવામાં આવે છે. અને આ સમયગાળામાં લગ્ન પણ તૂટી જવાની સંભાવના રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News