- કેરલના પલક્કડ જિલ્લાના સાઈલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક પ્રેગ્નેન્ટ હાથીણીને (Pregnant Elephant) ફટાકડા ભરેલા અનાનાસ ખવડાવીને મારી નાખવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
- ઘટનાને લઈને મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું નિવેદન સામે આવ્યું છે.
- સીએમ પિનરાઈ વિજયનને ટ્વીટ કરીને ક્હ્યું છે કે અમારી નજર ત્રણ શંકાસ્પદો પર છે. આ કૃત્ય માટે જે પણ જવાબદાર હશે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Press Meet on #COVID19. Live from Kerala Government Secretariat. https://t.co/h4vIjrdqjC
— CMO Kerala (@CMOKerala) June 4, 2020
- સીએમ વિજયનને ટ્વીટ કર્યું છે કે પલક્કડ જિલ્લામાં એક દુ:ખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનું મોત થયુ છે.
- દુ:ખદ ઘટના લઈને લોકોમાં રોષ જોવા મળે છે.
- પરંતુ હું તમને આશ્વાશન આપું છું કે તમારી ચિંતા વ્યર્થ નહી જાય.
- અને ન્યાયની જીત થશે.
- મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણ શંકાસ્પદો પર અમારી નજર છે.
- પોલીસ અને વન્યજીવ અપરાધ તપાસ દળની સંયુક્ત ટીમ આ ઘટનાની તપાસ કરશે.
- જિલ્લા પોલીસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ આજે ઘટના સ્થળની મુલાકાત કરી હતી.
- અમે દોષિતોને કડકમાં કડક સજા અપાવવા માટે પુરતો પ્રયત્ન કરીશું.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/elephant-2-1024x576.jpg?resize=640%2C360&ssl=1)
- તેમજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેરળ સરકાર પાસે આ મામલે ડિટેલમાં રિપોર્ટ માંગ્યો છે.
- તથા કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને (Pinarayi Vijayan) હાથણીના મોત મામલે તપાસનો આદેશ કર્યો છે.
- અનાનાસની અંદર રહેલા ફટાકડા ખાવાના જવાના કારણે હાથણીના મોં અને પેટમાં ઈજા થઈ હતી અને ત્રણ દિવસ પછી તેનું મોત થયું હતું.
- તેમણે દોષિતોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીનો ભરોષો અપાવ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News