ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના દરમાં ઘટાડો કરાયો

Corona treatment

Corona treatment rates અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દર(Corona treatment rates) માં ઘટાડો કરવામાં આવ્યો છે. AMCએ ભાવમાં ઘટાડો કરીને નવો ભાવ જાહેર કર્યો છે. AMC અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં ICU સાથે વેન્ટિલેટરના 19,600 રૂપિયા ચાર્જ કરાયો છે.  આવતીકાલે સવારથી આ નવા દર લાગૂ થશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા આ જાહેરાત … Read more

મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા

Water supply improvement schemes

Water supply improvement schemes મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજના (Water supply improvement schemes) ના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું … Read more

પીએમ મોદી અમદાવાદ સ્થિત ઝાયડસ કંપનીમા તૈયાર થઈ રહેલ વેક્સિનના સંદર્ભે લેશે મુલાકાત

Narendra Modi

Narendra Modi પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો (SII)પ્રવાસ … Read more

અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો મહત્ત્વનો નિર્ણય

Ahemdabad

Ahemdabad કોરોનાનો કહેર હજી પણ વરસી રહ્યો છે. આ સંજોગોમાં અમદાવાદ (Ahemdabad)માં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઈને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળને ખાસ … Read more

અમદાવાદ શહેરમાં આવતા ભારે વાહનો પર મૂક્યો પ્રતિબંધ

Ahemdabad

Ahemdabad અમદાવાદ (Ahemdabad) પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને રોકવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ, સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રક, ટ્રેક્ટર કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો … Read more

અમદાવાદમાં કરાતા કોરોના ટેસ્ટ પોલિસીમાં AMCએ કર્યો બદલાવ

Ahemdabad કોરોનાએ અમદાવાદ (Ahemdabad) માં ફરી પોતાનો કહેર વરસાવ્યો છે. આ સંજોગોમાં તબીબોની દિવાળીની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઇ રહ્યા છે. બીજી તરફ, અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરવા મામલે AMC એ પોલિસીમાં બદલાવ કર્યો છે. AMC એ ટેસ્ટમાં બદલાવ મુજબ, 38 ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન હશે તો જ … Read more

વહુએ કરી સાસુની હત્યા, લાશને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ

Murder

Murder અમદાવાદમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. સોલા વિસ્તારમાં વહુએ જ સાસુની ઘાતકી રીતે હત્યા (Murder) કરી છે. નીકિતા અગ્રવાલ નામની મહિલાએ સાસુને લોખંડનો રોડ મારીને મોતને ઘાટ ઉતારી દીધી. સાસુની હત્યા કર્યા બાદ વહુએ સાસુના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે એ તારા પતિનું નથી, મારા … Read more

ટૂંકું ને ટચ : ગણેશ વિસર્જનના સમયે જાણો કયા માર્ગ કરાયા બંધ

Ahemdabad

Ahemdabad કોરોના મહામારીના કારણે બધાજ ઉત્તસવો ને ગ્રહણ લાગી ગયું છે. તેવામાં હાલ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારી અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. સબારમતી નદીના પટ તરફ જતા બધા માર્ગો … Read more

FRC એ આ સ્કૂલને ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવતા નોટિસ ફટકારી

FRC એક તરફ કોરોના મહામારીના કારણે ઘણા પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, તો આવી કપરી પરિસ્થિતિમાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ પર ફી વધારાનું ભારણ નાંખી રહ્યાં છે. તો કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વધારની ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પણ સેટેલાઈટ અને થલતેજ વિસ્તારમાં આવેલી R.H.કાપડિયા સ્કૂલ દ્વારા … Read more

Rathyatra : દર્શનાર્થીઓ માટે જગન્નાથ મંદિરના ખુલ્યાં દ્વાર.

Rathyatra

Rathyatra ગુજરાતમાં કોરોનના કહેરમાં લોકડાઉનના લીધે મન્દીરો બંદ કરવામાં આવ્યા હતા. જે હવે સરકારની મંજૂરી પછી દર્શનાર્થીઓ માટે મંદિરો ખોલવામાં આવ્યા છે. તેમજ હજી પણ અમુક મંદિરો ખોલવામાં નથી આવ્યા. જયારે દર્શનાર્થીઓ માટે સારી ખબર છે કે અમદાવાદનું જગન્નાથ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે.રથયાત્રા(Rathyatra) પહેલા આ મંદિર ખોલી દેવામાં આવ્યું છે. જેથી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures