Atal Bihari Vajpayee ની પુણ્યતિથી પર PM એ આપી શ્રદ્ધાંજલિ
Atal Bihari Vajpayee પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) 2018મા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમા લાંબી બિમારી બાદ તેમનુ 93 વર્ષની વયે નિધન થયુ હતુ. આજ રોજ તેમની બીજી પુણ્યતિથી છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમા લખ્યુ હતુ કે, દેશની પ્રગતિની દિશામા … Read more