Atal Bihari Vajpayee ની પુણ્યતિથી પર PM એ આપી શ્રદ્ધાંજલિ

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) 2018મા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમા લાંબી બિમારી બાદ તેમનુ 93 વર્ષની વયે નિધન થયુ હતુ. આજ રોજ તેમની બીજી પુણ્યતિથી છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમા લખ્યુ હતુ કે, દેશની પ્રગતિની દિશામા … Read more

Narendra Modi એ અટલ બિહારી વાજપેયીનો આ રેકોર્ડ તોડયો

Narendra Modi Narendra Modi એ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Narendra Modi એ સૌથી વધારે સમય સુધી બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. વાજપેયીએ પોતાના તમામ કાર્યકાળ મળીને 2268 દિવસ સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા … Read more

અટલજીના નામ પર 200 કરોડના ખર્ચે દિલ્હીની સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે. PTN News

atal-bihari-vajpayee 1

દિલ્હીમાં બનવા જઇ રહેલી સૌથી મોટી બિલ્ડિંગ અટલ બિહારી વાજપેયીને સમર્પિત થવાની છે. આ ભવન દક્ષિણ દિલ્હી નગર નિગમનું (SDMC) મુખ્યાલય છે. 200 કરોડની કિંમતમાં બનનારી 30 માળની બિલ્ડિંગને પ્રગતિ મેદાન વિસ્તારમાં બનવાની તૈયારી છે. ભવન ડબ્લ્યૂએચઓ બિલ્ડિંગની પાસે બનશે. આમ તો ગત વર્ષે જ નેશનલ બિલ્ડિંગ કોર્પોરેશનમાંથી નગર નિગમનો કરાર થયો છે. પરંતુ હજી … Read more

PM નરેન્દ્ર મોદી, અટલજીના નિધનથી નિ:શબ્દ અને શુન્યમાં છું

atal bihari vajpayee narendra modi

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હવે આ દુનિયામાં નથી રહ્યાં. નવી દિલ્હીમાં એમ્સમાં લાંબા સમયથી ચાલી રહેલી સારવાર દરમિયાન ગુરૂવારે 93 વર્ષની વયે તેમનું નિધન થયું છે. વાજપેયીના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન સહિત ટોચના નેતાઓ દુખ વ્યક્ત કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ … Read more

ભારત રત્ન અટલ બિહારી વાજપેયી નું 93 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનો માહોલ

Atal Bihari Vajpayee

યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ અટલજી 11 જૂનથી એઇમ્સમાં દાખલ અટલજીની તસવીર છેલ્લીવાર 2015માં ત્યારે સામે આવી હતી જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ભારત રત્ન આપ્યો હતો અટલજીએ 13 વર્ષ પહેલા સક્રિય રાજકારણમાંથી લીધો હતો સંન્યાસ, મુંબઈની રેલીમાં કરી હતી જાહેરાત લાંબા સમયથી બિમાર રહેલા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટના રોજ સાંજે 93 … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures