હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ પાસના કાર્યકરોએ સળગાવી BRTS બસ
પાટીદાર નેતા હાર્દિક પટેલની અમદાવાદમાં અટકાયત બાદ સુરતના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાની રાજદ્રોહના કેસમાં ધરપકડ બાદ પાટીદારો ભડક્યા હતા અને સુરતમાં અનેક સ્થળોએ તોડફોડ કરી હતી અને આગચંપીની ઘટના બની હતી. અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠયા હતા. અમદાવાદમાં પાસના નેતા હાર્દિક … Read more