PATAN : સાંસદ આદર્શ ગ્રામ યોજના (Yojana) હેઠળ રાધનપુર તાલુકના સિનાડ ગામને ભરતસિંહ ડાભીએ દત્તક લીધું.

Sinad village of Radhanpur taluk was adopted by Bharatsinhji Dabhi

મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) આદર્શ ગ્રામના સ્વપ્નને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા ગતા તા.૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહજી ડાભીએ (Patan BJP MP Bharatsinh Dabhi) રાધનપુર (Radhanpur) તાલુકના સિનાડ ગામને દત્તક લીધું છે. ગ્રામ્ય કક્ષાએ રાજ્ય સરકારની વિવિધ … Read more

PM મોદીએ દેશવાસીઓની માફી માગી અને કહ્યું…

All Three Farm Laws to Be Repealed

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી … Read more

15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત

PM Narendra Modi

PM Narendra Modi 15 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના પ્રવાસે જવાના છે. ગુજરાતમાં તે કચ્છની મુલાકાત લેશે. ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટેના ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે.  આ સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જેમાં ડિસેલિનેશન પ્લાન્ટ (desalination plant), હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી … Read more

PM Modi – मोदी चुनाव इसलिए जीतता है क्योंकि माताओं-बहनों की चिंता दूर करने का काम मोदी करता है।

Bihar Election માં બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ આજે બિહારના ફરબિસગંજમાં એક ચૂંટણી રેલી સંબોધી. તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન અને આજે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ એક વાત સ્પષ્ટ છે કે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનવા … Read more

પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

PM Narendra Modi

PM Narendra Modi પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસના ગુજરાતના પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગુજરાતમાં આવી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને જશે. કેશુભાઇ પટેલના ઘરની સિક્યુરીટી એસપીજી હસ્તક છે. તેમજ ઘર તરફ જતા માર્ગ બંધકરી દેવાયા છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી … Read more

PM Narendra Modi : લૉકડાઉન ભલે ચાલ્યું ગયું હોય પણ વાયરસ ગયો નથી.

PM Narendra Modi

PM Narendra Modi નું દેશને સંબોધન PM નરેન્દ્ર મોદી : તેજ ગતિથી આગળ વધો અને આપણે બધા મળીને દેશને આગળ વધારીએ. આ શબ્દો સાથે નવરાત્રી, દશેરા, ઇદ, દિવાળી, છઠ્ઠ પૂજા અને ગુરુનાયક જયંતિ સહિત બધા તહેવારોની દેશવાસીઓને ઘણા ઘણા અભિનંદન, હાર્દિક શુભકામનાઓ. PM Narendra Modi સંબોધનની મહત્વની વાતો. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા … Read more

PM મોદીના જન્મદિવસે CM રૂપાણીએ કર્યુ નર્મદાના નીરનું ઇ-પૂજન…

Birthday આજે 17મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીની 70મી જન્મદિવસ (Birthday) ઊજવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં મોટું આયોજન થયું છે. ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. તો આ સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકારે PM મોદીને તેમના જન્મદિને (Birthday) ભેટ અપી છે. સરદાર … Read more

ટૂંકું ને ટચ : મોદીની ‘મન કી બાત’ Youtube પર લાઈક કરતા ડીસલાઈક વધારે

UN

‘Mann Ki Baat’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (‘Mann Ki Baat’) દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારતીય રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન અને ઓણમની ઉજવણી વિશે ચર્ચા કરી હતી. પરંતુ એન્જીનિયરીંગ અને મેડિકલની પરીક્ષાનો મુદ્દે તેમને કોઈ ચર્ચા કરી નહતી. જયારે વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠા હતા કે મોદીજી કોરોનાકાળમાં પરીક્ષાને લઈને … Read more

ટૂંકું ને ટચ : PM Narendra Modi writes a letter to MS Dhoni

PM Narendra Modi

PM Narendra Modi PM Narendra Modi wrote in a letter to Captain Cool, “eternally grateful for all that you have done for Indian cricket in the last decade-and-a-half.”. PM Modi writes to MS Dhoni. Letter reads, “In your trademark unassuming style you shared a video that was enough to become a passionate discussion point for … Read more

Rahul Gandhi એ ચીન મામલે PM નરેન્દ્ર મોદીને ફરી ઘેર્યા

Rahul Gandhi

Rahul Gandhi રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ચીનના મુદ્દે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રવિવારે એક ટ્વિટમાં રાહુલ ગાંધી ((Rahul Gandhi))એ કહ્યું કે ‘દરેક લોકો ભારતીય સૈન્યની ક્ષમતા અને બહાદુરીમાં વિશ્વાસ કરે છે. વડા પ્રધાન સિવાય’. ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાનની ‘કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની છૂટ આપી છે’. રાહુલ ગાંધીએ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures