Tag: vayu cyclone

‘વાયુ’ વાવાઝોડું: પોરબંદરમાં ભારે કંટર જોવા મળ્યો, 15 ફૂટ ઉચા મોજા ઉછળ્યા.

સોમનાથ મંદિરના પ્રવેશદ્વારના શેડના પતરા ઉડ્યા વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર થશે. વહેલી સવારથી…

‘વાયુ’ વાવાઝોડું: ઝડપ પ્રતિ કલાક 140 કિ.મી, વેરાવળથી 100 કિ.મી. દૂર.

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે. જેને લઈ મહેસૂલ સચિવ પંકજ કુમારે જણાવ્યું…

‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ.

12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 12મી જૂન…

‘વાયુ’ વાવાઝોડાના પગલે સ્કૂલ-કોલેજ બંધ રાખવા સૂચના આર્મી અને એરફોર્સની મદદ લેવાશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ‘વાયુ’ વાવાઝોડાના પગલે આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ…

‘વાયુ’ વાવાઝોડું સરકાર સતર્ક: પોરબંદરના 74 ગામના 35000 લોકોનું સ્થળાંતર.

રાજ્યના દરિયાકાંઠેથી પસાર થઇ રહેલા વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, જેને ધ્યાને રાખી પોરબંદરમાં સંભવિત વાયુ વાવાઝોડાને…