‘વાયુ’ વાવાઝોડું: પોરબંદરમાં ભારે કંટર જોવા મળ્યો, 15 ફૂટ ઉચા મોજા ઉછળ્યા.
સોમનાથ મંદિરના પ્રવેશદ્વારના શેડના પતરા ઉડ્યા વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર થશે. વહેલી સવારથી જ સોમનાથ-વેરાવળમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉભા કરાયેલા શેડને નુકસાન પહોંચ્યું છે. શેડના પતરા ભારે પવનને કારણે ઉડતા લોકોમાં ભયનો માહલો ઉભો થયો હતો. બાદમાં બચી … Read more