• સમગ્ર દેશમાં કોરોનને ફેલાતો અટકાવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
  • તેના અંતર્ગત તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • જોકે હવે ગુજરાત સરકાર દ્વારા વેપાર અને ધંધો ફરી શરૂ કરવા માટે લોકોને છૂટ આપવામાં આવી છે.
  • તેમજ આગામી 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો પણ ખોલવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
  • પરંતુ પાવાગઢ મંદિર આગામી 20 જૂન સુધી બંધ રહેશે તેવી મંદિરના ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ફાઈલ તસ્વીર
  • શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
  • પંચમહાલમાં આવેલા પાવાગઢ ખાતે આવેલ મંદિરના દરવાજા ભક્તો માટે 20 જૂન પછી ખુલશે
  • નવા પગથિયાનું નિર્માણ કાર્ય સહિતની કામગીરી ચાલી રહી હોવાથી મંદિર યાત્રિકો માટે બંધ રહેશે.
  • યાત્રીઓની સલામતીને ધ્યાનમાં લઈને ટ્રસ્ટ દ્વારા મંદિર 20 જૂન પછી ખુલશે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • તેથી આગામી 20 તારીખ સુધી મંદિર બંધ રહેશે.
  • જોકે અનલોક-1માં આગામી 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024