- આજે 31મેના રોજ વહેલી સવારે અમરેલીમાં ધારી પ્રેમપરા નજીક ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.
- હરજીવનભાઇ દાફડા નામક ખેડૂત પર દીપડાએ હુમલો કરીને તેમણે લોહીલૂહાણ કર્યા.
- પોતાનો જીવ બચાવવા માટે હરજીવનભાઇએ દીપડા સાથે બાથ ભીડી હતી.
- તથા ચીસાચીસ થતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.
- આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.
- શરીરને FIT(ફિટ) રાખવા માટે ના ઉપાય
- ત્યારબાદમાં આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા અને હરજીવનભાઇને ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા..
- હરજીવનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ખેતરમાં કામ કરતો હતા ત્યારે બાજરામાંથી દીપડો અચાનક આવીને તેમના પર હુમલો કર્યો હતો.
- આ બાબતની જાણ વન વિભાગને થતા ભાગી ગયેલ દીપડાને શોધવાનું કામ હાથ ધર્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News