- ગુજરાતમાં ચાલતી કોરોનાની મહામારીમાં ભરૂચ જિલ્લામાં આજે વધુ બે કોરોનના પોઝિટિવ કેસ નોંધાયા તેની સાથે અત્યાર સુધીનો આંકડો 47 પર પહોંચી ગયો.
- ભરૂચના જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
- ભરૂચ જિલ્લામાં જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે.
- આ પણ જુઓ : N-95 માસ્ક કેટલું છે સુરક્ષિત? જાણીએ
- ભરૂચ જિલ્લાના વાલિયા રૂપનગર એસ.આર.પી કેમ્પના ચાર જવાન કોરોના પોઝિટિવ આવ્યા હતાં.
- આ જવાનો અમદાવાદ ફરજ બજાવી પાછા ફરેલા હોવાથી જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
- કોરોના પોઝિટિવ જવાનોને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
- ભરૂચમાં પણ કોરોનનો કહેર વધતો જય રહ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News