• કોરોના મહામારીને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને પછી હવે અનલોક-1 ચાલી રહ્યું છે,
  • વડોદરા સહિત ગુજરાતના બે હજાર જેટલા કર્મચારીઓ કતારની ક્યુ કોન કંપનીમાં બે મહિનાથી ફસાઈ ગયા છે.
  • કતારમાં બે મહિનાથી વગર પગારે ફસાયેલા આ ગુજરાતીઓની ધીરજ હવે ખૂટી છે.
  • કતારમાં ફસાયેલા લોકો પાસેથી પૈસા તો ખુટી જ ગયા છે, તેની સાથે તેમને જમવાનું પણ સારૂ આપવામાં આવતું નથી.
  • તેઓ અહીં ફસાયેલા હોવાથી તેમનો પરિવાર પણ ચિંતામાં છે.
  • તેમના કહેવા પ્રમાણે ,પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવ્યા છે.
  • ત્યારે ફસાયેલા કર્મચારીઓની ભારત સરકાર મદદ કરે તેવી આશા છે.
  • તથા ફસાયેલા યુવકોએ જણાવ્યું હતું કે, અહીં એક મહિનાનું જ કામ હતું.
  • તેમજ એ કામ પૂર્ણ પણ થઈ ગયેલ છે.
  • કામ પૂર્ણ થયું હોવાથી તેમને કંપની દ્વારા રૂમ પર બેસાડી દેવામાં આવ્યા છે.
  • આવીરીતે તેમને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે.
  • એટલું જ નહીં પણ કંપનીએ બે મહિનાથી પગાર પણ બંધ કરી દીધો છે.
  • તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં એક વંદે ભારત ફ્લાઇટ આપવામાં આવી છે, જેમાં પણ 25 લોકોના જ નામ છે.
  • અને તેમાંથી પણ પાંચ લોકોના નામ કેન્સલ થઈ ગયા છે.
  • તો હવે કતરામાં ફસાયેલા ગુજરાતીઓએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે અને તેમને ઝડપથી વતન લઈ જવાની પણ માંગણી કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024