- નિસર્ગની માઠી અસર કેરીઓના પાક ઉપર પણ જોવા મળી.
- નિસર્ગ વાવાઝોડાના કારણે ગીરસોમનાથના તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુક્શાન પહોચ્યું છે.
- હજી તો કેસર કેરી ઉતારવાની શરૂઆત થઈ ગઈ હતી
- અને તેવા જ સમયે આવેલા પવન સાથેના વરસાદે કેરીને જમીન પર પાડી દીધી હતી
- તેમજ કેરીઓ પેક કરવાના બોક્સ પણ પલળી ગયા હતા.
- આ પણ વાંચો: 38 દિવસ પછી થશે માતા અને દીકરીનું મિલન.
- ACBએ ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ પકડ્યો
- ગુજરાતના પાવાગઢ મંદિરના દરવાજા 20 જૂન પછી ખુલશે,જાણો કેમ?
- આ વર્ષે કેરીના પાકને પહેલેથી જ નુક્શાની હતી અને ઓછામાં પૂરતું હવે વાવાઝોડા નિસર્ગે ખેડુતોની મહેનત અને આશા બેવ પર પાણી ફેરવી નાખ્યું છે.
- હાલમાં પાણી વધારે પડી જવાના કારણે કેસર કેરી ખરાબ થઈ ગઈ છે જેને લઈને માર્કેટમાં કેસર કેરી સાવ ઓછી જોવા મળી શકે છે.
- અમૃત ફળ ગણાતા કેરીઓ ખાવાની મજા આ ગરમીની ઋતુમાં કંઈક અલગ જ હોય છે.
- પરંતુ નિસર્ગ વાવાઝોડાને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News