Category: ગુજરાત

Gujarat

Supreme Court

ઈતિહાસમાં પહેલીવાર કોરોનાની મહામારી વચ્ચે જગન્નાથજીની 143મી રથયાત્રા આ રીતે યોજાશે.

જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સોમવારે બેઠકથઇ હતી જેમાં નિર્ણય લેવાયો છે કે 23મી જૂને ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગ…

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ આજે માતૃશોકમાં.

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું આજે નિધન થયું છે. શક્તિસિંહ ગોહિલે મંગળવારે બપોરે ટ્વિટ કરી માતૃશ્રીના નિધનના સમાચાર આપ્યા…

અરવલ્લી: ભારે પવન સાથે વરસાદ આવતાં બાજરીના પાકને નુકસાન.

‘નિસર્ગ’ વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવેલ છે. અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું હોવાથી બાયડ અને માલપુરમાં રાત્રે…

ગુજરાતમાં લિકર-શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશા પ્રેમીઓ માટે ઉગ્યો સોનાનો સુરજ.

આપ સહુને જાણવાનું કે, લોકડાઉન-4 બાદ અનલોક-1માં વાઈન શોપને પણ પુરા ગુજરાતમાં ખોલવાની છૂટ આપવામાં આવી છે. તેના કારણે ગુજરાતમાં…

રામોલમાં લુડો ગેમ રમવા બાબતે એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા.

માણસને અત્યારે યંત્ર અને યંત્રમાં આવતી રમતો માણસના જીવ કરતા વધારે મહત્વની બની ગઈ છે. AHMEDABAD રામોલ વિસ્તારમાં તેવીજ એક…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય પછી પણ સવારથી આ 5 બ્રિજ હજુ પણ બંધ દેખાયા.

અમદાવાદમાં કોરોના વાયરસના કહેર બાદ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી શહેર ને જોડાતા બધા બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા.…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે.

નિકોલ વિસ્તારમાં રહેતા એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ બીજા…

ફાઈલ તસ્વીર

ભંવરલાલ શર્માનું નિધન,તમામ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું.

શુક્રવાર તા.29/05/2020 ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું નિધન થયું પી.એમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી…