Narendra Modi: આ દિવસે કરશે તમામ મુખ્યમંત્રી સાથે ચર્ચા

પોસ્ટ કેવી લાગી?

Narendra Modi

  • કોરોના વાયરસની મહામારીને અટકાવ માટે લગાવેલ લોકડાઉનથી દેશ હવે અનલોક-1 તરફ આગળ વધ્યો છે.
  • જોકે અનલોક-1 સાથે ઘણી ખરી છૂટછાટ આપવામાં આવી છે.
  • વ્યવસાય રોજગાર ખુલતા માણસોની આર્થિક સ્થિતિ હવે ઠીક થશે તેની સંભાવના છે
  • પરંતુ આ છૂટછાટ અપાતા કોરોનના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો છે.
  • કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખી દેશને ધીમે ધીમે આગળ વધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી અઠવાડિયે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચા-વિચારણા કરી શકે છે. 
  • સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન Narendra Modi વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી સાથે 16 અને 17 જૂનના રોજ સંવાદ કરી શકે છે.
  • તેમજ બંને દિવસ સુધી ડિજિટલ માધ્યમથી થનાર આ બેઠકમાં રાજ્યોને બે તબક્કામાં વહેંચી શકાય છે. 
  • જોકે આ બેઠક એવા સમયે થવા જઇ રહી છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા છે.
  • તથા કોવિડ-19 વચ્ચે અનલોક-1 દરમિયાન સામાન્ય લોકો અને બિઝનેસમેનોને ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે
  • જેથી લોકડાઉનથી પ્રભાવિત આર્થિક ગતિવિધિઓને ગતિ મળી શકે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures