navratri :કોરોના કાળમાં નવરાત્રિ અંગે CM રૂપાણીએ કહ્યું કે…

પોસ્ટ કેવી લાગી?

navratri

  • સમગ્ર રાજ્યમાં અત્યારે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
  • તથા રોજ રાજ્યમાં 1000થી પણ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.
  • તો એવામાં નવરાત્રિ (navratri) ના રસિયાઓ અત્યારથી જ નવરાત્રિ થશે કે નહીં તે અંગે ચિંતા કરી રહ્યા છે.
  • નવરાત્રિના આયોજકોએ પણ નવરાત્રિ (navratri) કરવા માટે CM રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
  • તો આજે રાજકોટમાં કોરોની સ્થિતિ જાણવા આવેલાં સીએમ રૂપાણીએ નવરાત્રિ થવી જોઈએ કે નહીં તે અંગે પ્રતિક્રિયા આપી હતી.
  • રાજકોટમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ ન કરે.
  • તથા નવરાત્રિ (navratri) માં આવી જ પરિસ્થિતિ હશે તો નહીં થવા દઈએ બાકી ત્યારે પરિસ્થિતિ જોઇ આગળ વધીશું.
  • ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ સમારંભને મંજૂરી આપતા નથી.
  • ગુજરાતનો રિકવરી રેટ 74 ટકા થયો છે.
  • તેમજ રાફેલ અંગે પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતની સેનામાં રાફેલ વિમાન સામિલ થયા છે જે ભારત માટે મોટી વાત છે.
  • સેનાની તાકાત વધી ગઈ છે,પાડોશી દેશને ચેતવણી છે કે હવે ખરાબ નજર ન કરે.
  • આ ઉપરાંત અનલોક 3માં શું છૂટછાટ મળશે કે નહીં તે અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અનલોક 3માં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરીશું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures