Banaskantha : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય એટલે માતા-પિતાએ સાંકળથી બાંધી દીધી
દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં સગા માતા-પિતાએ દીકરી ભાગી ન જાય એટલે તેને સાંકળથી બાંધી રાખી હતી. સગાઈ કરેલી દીકરી ભાગી જતા પિતાએ આ પ્રકારનું પગલું ભર્યું હતુ. જોકે કોઈ વ્યક્તિએ 181 અભયમ હેલ્પલાઈનને ફોન કરીને જાણ કરતા અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને માતા-પિતાને સમજાવીને દીકરીને … Read more