15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
PM Narendra Modi 15 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના પ્રવાસે જવાના છે. ગુજરાતમાં તે કચ્છની મુલાકાત લેશે. ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટેના ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે. આ સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જેમાં ડિસેલિનેશન પ્લાન્ટ (desalination plant), હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી … Read more