નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. Navratri 2020

Navratri 2020 નવરાત્રીમાં હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે. નવરાત્રી ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે … Read more

હિંમતનગર: નવરાત્રિને લઇ આવ્યા આ મોટા સમાચાર.

હિંમતનગર – Navratri

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે નવરાત્રી યોજાતી હોય છે. પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડ લાઈન મુજબ નવરાત્રી મૌકુફ રાખવામાં આવી છે.

તો ગુજરાતના સૌથી મોટા અને ૯ દિવસ સુધી ચાલનાર નવરાત્રીના મહોત્સવમાં આ વખતે હિંમતનગરમાં ખેલૈયાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવાનો મોકો નહી મળે.

કોરોનાની મહામારીને લઈને સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે આ વખતે નવરાત્રીનો મહોત્સવ ના યોજાવાની જાહેરાત કરી છે.

આટલું જ નહી હિંમતનગર માં જો કોઈ આયોજક નવરાત્રીના પર્વ નું પાટર્ી પ્લોટમાં આયોજન કરશે અને તે સરકારની ગાઈડ લાઈન મુજબ નહી હોય તો તેમની સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

નવરાત્રિ આયોજનને લઈને સી.આર. પાટીલે આપ્યું આ મોટું નિવેદન…

Navratri 2020 ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં આ વર્ષે નવરાત્રિના (Navratri 2020) આયોજન પર સરકાર હજી અસંમજસમાં છે. આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકે છે. આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિ (Navratri 2020) માં … Read more

Navratri 2020 : આ શહેરમાં ગરબા-પાસના બુકિંગની થઈ જાહેરાત…

Navratri 2020 આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ (Navratri 2020) કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રિ (Navratri 2020) માં ગરબા રમવા … Read more

Navratri 2020 નહિ યોજાય તો રાજ્યના અનેક કલાકારો થશે બેકાર

Navratri 2020 વૈશ્વિક મહામારી કોરોનાના પરિણામે ગુજરાતની સંસ્કૃતિની પરંપરા નવરાત્રી (Navratri 2020) નહીં થઈ શકે તેનું કારણ છે કોરોનાનું વધતું સંક્રમણ. જો ગુજરાતમાં આ નવરાત્રીનું આયોજન નહીં થાય તો રાજ્યના અનેક કલાકારો  બેકાર થશે તથા તેમની હાલત કફોડી થશે. આ અંગે વાત કરતા અમદાવાદના વ્યાસ બ્રધર્સનાં કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસએ જણાવ્યું છે કે, જો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures