ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓ માટે રૂ.787 કરોડના ખર્ચે રેલવે લાઈનનું ગેજ કન્વર્ઝન થશે
Nitin Patel નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે (Nitin Patel) જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે કટોસણ રોડ-બહુચરાજી-ચાણસ્મા-રણુજ રેલ્વે લાઇન પ્રોજેક્ટને રૂ.૭૮૭ કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરાશે. તેમણે ઉમેર્યુ કે, આ રેલ્વે લાઇનના ૬૫ કિ.મી. ના ગેઝ કન્વર્ઝનના પ્રોજેક્ટના અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશન લી. ની રચના કરવામાં આવી છે. અંદાજીત રૂ. … Read more