Gondal : બિલિયાળામાં 11 વર્ષની બાળાને શોક લાગતા થયું મોત
Gondal રાજકોટમાં ગોંડલ (Gondal) તાલુકાના બિલિયાળા ગામે મહેતાબભાઈ ચૌહાણ ખેત મજૂરીનું કામ કરે છે. મૂળ MP ના મહેતાબભાઈ ચૌહાણ ની 11 વર્ષની પુત્રી કવિતા વરસાદ આવતો હોવાથી ઝાડ નીચે ઉભી…
Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
Std-8 હમણાંથી રાજ્યમાં સતત આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારના ભાર વિનાનું ભણતર સૂત્રને નિરર્થક કરતો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ભણતરના ભારથી કંટાળી…
D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
D-Mart ગુજરાતના રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા (D-Mart)ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હતું. D-Mart માં ફૂગવાળી વાસી બ્રેડનું વેચાણની ફરિયાદ મનપાના કોલ સેન્ટરમાં મળી હતી. ફરિયાદ મળતા…
Rajkot: પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડનાં માલિકનાં દીકરા એ કરી આત્મહત્યા
Rajkot રાજકોટ(Rajkot)ના મોચીબજાર મેઈન રોડ પર આવેલ પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડવાળાના માલિક નીતનભાઈ ચૌહાણના એક ના એક પુત્રએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. રાજકોટ(Rajkot)ના નીતનભાઈ ચૌહાણના પુત્ર 24 વર્ષીય નિશિત…
રાજકોટ: ઓવરબ્રિજની દિવાલ પડતાં 2 ના મોત.
આજે રાજકોટમાં આજી ડેમ નજીકનાં ઓવરબ્રિજની દિવાલ ધરાશાયી થઈ જતાં ત્યાંથી પસાર થતાં બે વ્યક્તિઓ પર પડતાં તે લોકોનાંદર્દનાક મોત નિપજ્યા હતા. રાજકોટ શહેરમાં આજી ડેમ ચોકડી નજીક આવેલી દિવાલનો…
રાજકોટમાં 1002 કાર્ડ ધારકોના બિલ બન્યા પણ અનાજ ન મળ્યું.
રાજકોટ શહેરના એક રાશન દુકાનદારે છેલ્લા 2 મહિનાની અંદર 1002 ખોટા બિલ બનાવીને અનાજની કાળા બજારીનો એક કિસ્સો સામે આવ્યો છે. સરકાર ગરીબોને રાશનની સુવિધા પુરી પાડી ગરીબો ની સહાય…
લોકડાઉન દરમ્યાન જિલ્લામાં કેટલા લગ્નને મંજૂરી તથા કેટલા સભ્ય લગ્નમાં હાજરી આપી શકશે?
રાજકોટ જિલ્લામાં લોકડાઉન દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા સરકારી ગાઈડલાઈન અનુસાર 400 જેટલા લગ્નને મંજૂરી આપવામાં આવી છે. વર-વધુ બંને પક્ષના મળીને કુલ 50 સભ્યો જ લગ્નમાં હાજર રહી શકશે તેવીમંજૂરી…
રાજકોટ : સેલ્ફી લેવા જતાં ત્રણ તળાવમાં ડૂબતા મોત, એકનો બચાવ.
રાજકોટનાં પરશુરામ મંદિર નજીક આવેલા તળાવ પાસે સેલ્ફી લેવા જતા બે યુવક અને એક યુવતી ડૂબ્યાં ડૂબતા લોકોને બચાવવા જતા એક વધુ યુવાન તળાવમાં પડ્યો હતો. આ ઘટનામાં યુવતીને બચાવી…
રાજકોટ : ડેન્ગ્યૂથી 14 વર્ષનાં કિશોરનું કરુંણ મોત નીપજ્યું.
રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 14 વર્ષનાં કિશોર ઇમરાન મુંગલનું ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યું છે. આ સાથે ડેન્ગ્યૂથી થયેલી મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો ભયજનક રીતે વધી…