Month: September 2021

પાટણ : વહીવટી ભવન પાસે વરસાદી પાણી પડતાં ઉદભવ્યા પ્રશ્નો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવનના બિલ્ડીંગના આગળના ભાગે લાખો રુપિયાના ખર્ચે રિનોવેશન કરીને એક નવો ઓપ આપવામાં આવ્યો હતો.…

પાટણ : સુજનીપુર ગામે સધીમાતાના મંદિરની કરાઈ પ્રતિષ્ઠા

PATAN : સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે નવા મંદિરનું નિર્માણ કરી સધીમાતાની (Sadhi Maa) પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.સધીમાતાનો ફોટો ચંદનજી…

પાટણ : મહિલા ઉત્કષ દ્વારા બહેનોને પગભર થવાની અપાઈ રહી છે તાલીમ

patan : પાટણ ખાતે જીૡા ઉઘોગ કેન્દ્ર સંચાલિત મહિલા ઉત્કર્ષ મંડળ દવારા ૧૦પ જેટલી બહેનોને સિવણની તાલીમ આપીને આત્મનીર્ભર બનાવવામાં…

પાટણ : યુનિવર્સીટી ખાતે યોજાયો કસુંબીનો રંગ કાર્યક્રમ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. જે. જે. વોરાની અધ્યક્ષતામાં કસુંબીનો રંગ કાર્યક્રમ અંતર્ગત મેઘાણીના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી.…

મહેસાણા : ઉપપ્રમુખ સામે જમીન પચાવી પાડવાના થયા આક્ષેપો

મહેસાણા જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ સામે ગ્રામ પંચાયત ની જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે.મહેસાણા તાલુકાના વડોસણ ગામના વતની…

સાંતલપુર : ગામે રામદેવપીરની કરાઈ પ્રતિષ્ઠા

સાંતલપુર ચોરાળ ઠાકોર સમાજ દ્વારા નૂતન રામદેવપીર મંદિર બનાવવામા આવ્યુ છે જેના અનુસંધાને બાબા રામદેવપીર ની મૂર્તિ ની પ્રાણ પ્રતિસઠા…

ઊંઝા : રપ હજાર વૃક્ષો વાવી વડાપ્રધાનના જન્મદિનની કરાઈ ઉજવણી

ઊંઝા એપીએમસી દ્વારા વડાપ્રધાન મોદી ના જન્મ દિવસ ની ઉજવણી એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા ઊંઝા દાસજ રોડ ઉપર…

પાટણ : ઋષી ભગવાનની જીરણા એકાદશી નિમિત્તે નિકળી પાલખીયાત્રા

પાટણ શહેરના ઋષીકેસની પોળમાં ઋષી ભગવાનને જીરણા એકાદશીના દિવસે પાલખીયાત્રા નિકળી હતી અને હરીહર મહાદેવ મંદિરની બાજુમાં ભગવાનને જરનાથી (પાણીથી…

સરસ્વતી : તાલુકામાં વડાપ્રધાનના જન્મદિનને લઈ યોજાયા વિવિધ કાર્યક્રમો

વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ સમગ્ર ભારતભર સહિત પાટણ જિલ્લા અને સરસ્વતી તાલુકાના ભાજપના આગેવાનો અને હોદેદારો દવારા વિવિધ સેવાકીય પ્રકલ્પો…