Author: PTN News

MLA રાજા સિંહએ સાનિયા મિર્ઝાને તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવા જણાવ્યું.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જેને 2014માં તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. હૈદરાબાદમાં આવેલ તેલંગાણાના ભાજપના ધારાસભ્ય રાજા સિંહે…

ક્રિસ ગેલ વિશ્વકપ 2019 બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેશે.

વેસ્ટઈન્ડિઝનો ધુંઆધાર બેટ્સમેન એટલે ક્રિસ ગેલ. જે હાલ માં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ક્રિસ ગેલ વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી…

પુલવામા આતંકી હુમલાના દરેક શહીદના પરિવારને 11 લાખ આપશે સુરતની સહકારી મંડળીઓ.

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને સુરતની સહકારી મંડળીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુલવામા આતંકી હુમલામાં ભારત માતાના 44 જવાન…

The End

અક્ષય થયો શહીદોના પરિવારના દુઃખમાં ભાગીદાર..આ સાથે અક્ષય પાંચ કરોડનું દાન કરવા જઈ રહ્યો છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ સહિત બોલિવૂડમાં પણ ભારોભાર…

સેનાએ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી સહિત જૈશના બે આતંકી ઠાર. એન્કાઉન્ટર દરમ્યાન સેનાએ એક બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં…

Video – જુવો વિડીઓ ‘વીર જવાન અમર રહો’ ના નારા લાગ્યા, રાજનાથ સિંહે શહીદોને કાંધ આપી.

પુલાવામા હુમલા પર કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી ગૃહ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજનાથ સિંહ , જમ્મુ-કાશ્મીરના…

J&Kમાં આતંકી હુમલાને લઇને સુરતના વેપારીએ દીકરીના લગ્નના સાદાઈ થી કરી આપશે શહીદોના પરિવાર ને આટલી રકમ. જાણો શું છે વાઈરલ મેસેજ.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમારી પુત્રી અમી અને મિતના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં…