CM રૂપાણીએ માધવસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલી
CM Rupani મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાનથી શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના દુખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પઠવતા જણાવ્યું કે, ‘ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેરજીવનને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના … Read more