CM રૂપાણીએ માધવસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલી

CM Rupani

CM Rupani મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાનથી શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના દુખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પઠવતા જણાવ્યું કે, ‘ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેરજીવનને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના … Read more

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયએ CM રૂપાણી સાથે કરી બેઠક

Vivek Oberoi

Vivek Oberoi બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય (Vivek Oberoi) ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. આ પણ જુઓ : કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં આ બેઠકમાં તેઓએ ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી … Read more

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM રૂપાણીએ PMને શુભકામનાઓ પાઠવી કહ્યું…

Global Times

Defense Minister Rajnath Singh રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે ‘ભારતને તેની ઉત્સાહી નેતૃત્વ, મક્કમ પ્રતીતિ અને નિર્ણાયક પગલાંથી મોટો ફાયદો થયો છે. તેઓ ગરીબ અને છેવાડાનાં લોકોના સશક્તિકરણ માટે ખાતરીપૂર્વક કાર્ય કરી રહ્યા છે. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.’ Greetings and … Read more

ટૂંકું ને ટચ : CM રૂપાણીએ અમદાવાદીઓને આપી આ ખુશખબર

AIIMS

CM રૂપાણીએ અમદાવાદીઓ માટે સૌથી મોટી ખુશખબર આપી છે. અમદાવાદ મેટ્રોની ભૂગર્ભ ટનલનું કામ સંપૂર્ણરીતે પૂર્ણ થઈ ગયું છે. આ વિશે CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. અમદાવાદમાં 6.51 કિલોમીટરની ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરી લેતા અમદાવાદીઓને હવે અંડરગ્રાઉન્ડ મેટ્રોની મુસાફરી ખુબ જલ્દી કરવા મળી શકે છે. અમદાવાદમાં એપરલ પાર્કથી શાહપુર વચ્ચે મેટ્રો … Read more

Praful Barot અમદાવાદના પૂર્વ મેયરનું નિધન,PM એ કરી આ ટ્વિટ

Praful Barot અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટ (Praful Barot) નું આજે દુ:ખદ નિધન થયું છે. તેમના અવસાન પર દેશના પીએમ મોદીએ ટ્વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના … Read more

Independence day પર CM રૂપાણીએ આપ્યો આ ખાસ સંદેશ

Independence day ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાએ 74માં સ્વાતંત્ર્ય દિનની (Independence day) ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં CM વિજય રૂપાણીએ ધ્વજને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો. 74માં સ્વાતંત્ર્યદિનની (Independence day) ઉજવણી ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે થઈ. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય તમામ મહત્ત્વપૂર્ણ મહાનુભાવોએ તિરંગાને સલામી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાની … Read more

Kisan Yojana :CM રૂપાણી દ્વારા મુખ્યમંત્રી આ યોજનાની જાહેરાત

Kisan Yojana

Kisan Yojana આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજના (Kisan Yojana) ની જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ Kisan Yojana ની જાહેરાત કરી હતી. જો કે, યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે … Read more

Chief Minister તરીકે વિજય રૂપાણીએ બનાવ્યો આ રેકોર્ડ,જાણો

Chief Minister ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વિજય રૂપાણીએ આજે શુક્રવારે 7 ઓગસ્ટે ચાર વર્ષ પૂરાં કર્યાં છે. તો આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બન્યા છે. તમને જણાવાનું કે, આ પહેલાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિહં સોલંકી, અમરસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી જ એવા મુખ્યમંત્રીઓ આવ્યા કે જેમણે સળંગ ચાર … Read more

ગુજરાતમાં આજે આ બે મહત્વની ક્ષણો ઉજવાઈ રહી છે,જાણો વિગત

birthday આજે ગાંધીનગર (Gandhinagar) નો 56 મો સ્થાપના દિવસ છે. ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે સાદગીપૂર્ણ રીતે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી કરાઈ હતી.  56 વર્ષમાં ગાંધીનગરની સિકલ બદલાઈ ગઈ છે. 5 હજારની વસ્તી વધીને 5 લાખની વસ્તી ધરાવતું શહેર બન્યું છે. ગાંધીનગરમાં આવેલી GEB કોલોની ખાતે જ્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, ત્યાં આ વર્ષે પણ સ્થાપના … Read more

navratri :કોરોના કાળમાં નવરાત્રિ અંગે CM રૂપાણીએ કહ્યું કે…

navratri સમગ્ર રાજ્યમાં અત્યારે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તથા રોજ રાજ્યમાં 1000થી પણ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. તો એવામાં નવરાત્રિ (navratri) ના રસિયાઓ અત્યારથી જ નવરાત્રિ થશે કે નહીં તે અંગે ચિંતા કરી રહ્યા છે. નવરાત્રિના આયોજકોએ પણ નવરાત્રિ (navratri) કરવા માટે CM રૂપાણી સાથે મુલાકાત કરી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures