જો રસ્તા મા તમને જોવા મળે અંતિમયાત્રા તો બોલો આ શબ્દો. તમે બની જશો ધનવાન અને….
જે વ્યક્તિનો આ દુનિયામા જન્મ થયો છે તેનુ મૃત્યુ પણ નિશ્ચિત હોય છે તેવું તો આપ જાણતા જ હશો. સુષ્ટિ પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને તેમજ આવનાર મૃત્યુને કોઈપણ વ્યક્તિ રોકી શકતુ નથી. કહેવામા આવ્યું છે કે આ મૃત્યુને ટાળી પણ નથી શકાતુ કારણ મુત્યુનો સમય નક્કી થયા પછી કોઈની … Read more