બનાસકાંઠા: કાંકરેજના રતનગઢમાં કૌટુંબિક ભાઈઓની અંદરો અંદર મારામારી થતાં સાત ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર
કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની ઘટના. જૂની અદાવતને કારણે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે…
સચોટ - નિડર - નિષ્પક્ષ
Banaskantha
કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની ઘટના. જૂની અદાવતને કારણે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે…
બનાસ બેન્કે અગાઉ બનાસડેરીના સુપરવાઇઝર, બે ખેડુતો બાદ પાંથાવાડા માર્કેટ યાર્ડ ચેરમેન અને ચેરમેન પુત્રને ફટકારી નોટિસ. બનાસ બેંક લેણાં…
ધાનેરા ભાજપ આગેવાન અને ડીસા APMCના ચેરમેન નું નિવેદન. બનાસ બેંક ના ચેરમેનના સત્કાર સમારંભમાં માવજીભાઈ દેસાઈ એ આપ્યું નિવેદન.…
કાંકરેજ તાલુકાના કંબોઇ ચોકડી પાસે જાનમાં જતા હતા ત્યારે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકને ગંભીર રીતે…
બનાસકાંઠા એલસીબીને ફરીવાર મળી મોટી સફળતા જિલ્લામાંથી અનેક પોલીસ સ્ટેશનના ગુનાના બે આરોપીઓ ને જડપી લીધા. LCB એ 10 મોટર…
વીંછીવાડી ની આજુબાજુ ચાલતા બે લોકોને કારે ટક્કર મારી. કારની ટક્કર લાગતા એક પુરુષ નું ઘટના સ્થળે મોત થયું હતું…
કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાએ પોતાની જીવન લીલા સંકેલી. મૃતક મહિલા ઘર કંકાસ ના કારણે ગળે ફાંસો ખાધેલી હાલતમાં…
છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક લોકોએ તાણા ગ્રામ પંચાયત ને રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિકાલ ન આવતાં…
રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ કર્યુ તિરંગા યાત્રા નુ ભવ્ય સ્વાગત. થરાદ ખાતે એબીવિપી(ABVP) દ્વારા નિકાળવામા આવેલ તિરંગા યાત્રા નુ રેફરલ…
દિયોદર માં ધમધમતા દારૂ ના અડ્ડા બંધ કરવા પણ ચીમકી. દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ ગોરખધંધા બંધ કરવા અંગે…