Category: બનાસકાંઠા

Banaskantha

Ratangadh

બનાસકાંઠા: કાંકરેજના રતનગઢમાં કૌટુંબિક ભાઈઓની અંદરો અંદર મારામારી થતાં સાત ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની ઘટના. જૂની અદાવતને કારણે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે…

Panthawada Yard chairman loan repayment notice

બનાસકાંઠા: પાંથાવાડા યાર્ડના ચેરમેન અને પુત્રને બેંકની લોન ભરપાઈની નોટિસ ફટકારતા ચકચાર

બનાસ બેન્કે અગાઉ બનાસડેરીના સુપરવાઇઝર, બે ખેડુતો બાદ પાંથાવાડા માર્કેટ યાર્ડ ચેરમેન અને ચેરમેન પુત્રને ફટકારી નોટિસ. બનાસ બેંક લેણાં…

BJP Leader Mavjibhai Desai

BJP નેતા માવજીભાઈ દેસાઈ: “ભાજપને ભાજપના જ કાર્યકર્તા હરાવે છે બાકી ભાજપ ન હારે”

ધાનેરા ભાજપ આગેવાન અને ડીસા APMCના ચેરમેન નું નિવેદન. બનાસ બેંક ના ચેરમેનના સત્કાર સમારંભમાં માવજીભાઈ દેસાઈ એ આપ્યું નિવેદન.…

Kamboi accident

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના કંબોઇ ચોકડી પાસે બે બાઇક સામસામે અથડાતાં સર્જાયો અકસ્માત

કાંકરેજ તાલુકાના કંબોઇ ચોકડી પાસે જાનમાં જતા હતા ત્યારે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકને ગંભીર રીતે…

Banaskantha LCB

આંતરરાજ્ય ગુજરાત તેમજ રાજસ્થાનમાં મોટર સાયકલની ચોરી નો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા એલસીબીને ફરીવાર મળી મોટી સફળતા જિલ્લામાંથી અનેક પોલીસ સ્ટેશનના ગુનાના બે આરોપીઓ ને જડપી લીધા. LCB એ 10 મોટર…

dhanera nenava hit and run case

ધાનેરા-નેનાવા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી, એક પુરુષનું ઘટના સ્થળે મોત

વીંછીવાડી ની આજુબાજુ ચાલતા બે લોકોને કારે ટક્કર મારી. કારની ટક્કર લાગતા એક પુરુષ નું ઘટના સ્થળે મોત થયું હતું…

Kankrej Khariya

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાએ પોતાની જીવન લીલા સંકેલી. મૃતક મહિલા ઘર કંકાસ ના કારણે ગળે ફાંસો ખાધેલી હાલતમાં…

kankrej

કાંકરેજ: ગાયત્રીનગર સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક લોકોએ તાણા ગ્રામ પંચાયત ને રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિકાલ ન આવતાં…

Tharad rally

થરાદ ખાતે ABVP દ્વારા નિકાળવામાં આવેલ તિરંગા યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ કર્યુ તિરંગા યાત્રા નુ ભવ્ય સ્વાગત. થરાદ ખાતે એબીવિપી(ABVP) દ્વારા નિકાળવામા આવેલ તિરંગા યાત્રા નુ રેફરલ…

deodar

દિયોદર: ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા કરતા તત્વોની હવે ખેર નથી

દિયોદર માં ધમધમતા દારૂ ના અડ્ડા બંધ કરવા પણ ચીમકી. દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ ગોરખધંધા બંધ કરવા અંગે…