Category: બનાસકાંઠા

Banaskantha

Banaskantha Army Man Accident

બનાસકાંઠા : સેના જવાનનો રાજસ્થાનમાં અકસ્માત, જવાન,પત્ની અને સાસુનું મોત

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત પાસે કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં કાર ચાલક આર્મી મેન, તેની પત્ની…

Banaskantha chor zadpayo

Banaskantha : રૂ.2,25,795/- ના મુદામાલ સાથે ચોર ઝડપાયો – એરંડાની કરતો હતો ચોરી

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમા ગયેલ એરંડા કિ.રૂ.૨૫૭૯૫/- તથા ચોરીમા વપરાયેલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ…

vav khate 8 varsna badak sathe sushti virudh kruty

Banaskantha : 8 વર્ષના માસુમ પર બે શખ્સઓએ શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો વાયરલ કર્યો

અરૂણસિંહ, બનાસકાંઠા : વાવ પંથકમાં એક માસુમ પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. શેરીમાં રમતા માસુમને…

Tharad mata putra suicide

થરાદ કેનાલમા માતા એ પુત્ર સાથે ઝંપલાવ્યું

થરાદ કેનાલમા આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા-પુત્ર એ અગમ્ય કારણોથી કેનાલમા ઝંપલાવ્યું છે. ગતરોજ સાંજના…

Patan Deesa Highway Par Biyaran Malyu

ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલમાંથી મકાઈ બિયારણના કટ્ટા મળી આવ્યા ઉઠ્યા અનેક સવાલ.

Banaskantha : બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર આવેલી દાંતીવાડા કેનાલમાંથી કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી…

School children visited Pakistan border

માવસરી પોલીસ સ્ટેશનના સહયોગથી શાળાના બાળકોએ પાકિસ્તાનની બોર્ડરની મુલાકાત લીધી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પોલીસ સ્ટેશન દ્વારા માવસરી પોલીસ સ્ટેશનની હદની માવસરી શાળાના સ્ટુડન્ટ પોલિસ કેડેટ (spc) નાંઓને માવસરી પોલીસ સ્ટેશન…

Banaskantha Tadavma dubvathi mot

Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં 40 વર્ષીય યુવક નું ડૂબી જતાં મોત

Banaskantha : કાંકરેજ તાલુકાના ખોડા તળાવ માં કરશનપુરા નો 40 વર્ષીય યુવક પટેલ શંકરભાઈ ધુડાભાઈ પોતે રાત્રે બે વાગ્યે ઘરેથી…

fire in a child hospital

ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગતા એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં

કાંકરેજ તાલુકાના શિહોરી ની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી બાળકોની આ હોસ્પિટલ હતી અને આગ લાગવાને કારણે એક…

ambaji ma mohanthad no prasad rahese chalu

માઁ અંબાના ભક્તોની થઇ જીત : અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ રહેશે ચાલુ

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો…

police dwara lokdarbar yojayo

વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો

ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને…