Narmada Dam

  • ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે.
  • Narmada Dam (નર્મદા ડેમ)ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે.
  • તથા Sardar Sarovar Narmada Dam (સરદાર સરોવર નર્મદા ડેમ)ના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
  • તેમજ વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવામાં આવ્યું છે
  • તેથી નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.
Narmada Dam
ફાઈલ તસ્વીર
  • અત્યારે Narmada Dam (નર્મદા ડેમ)ના વીજ મથક દ્વારા કુલ 27326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
  • તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યુબીક મીટર છે
  • તેમજ મુખ્ય કેનાલમાં 10907 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.
Narmada Dam
ફાઈલ તસ્વીર
  • Sardar Sarovar Narmada Dam (સરદાર સરોવર નર્મદા ડેમ) માંથી નર્મદામાં 40,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે.
  • જેના લીધે ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024