Tag: Patan News in Gujarati

ફોન ઈન લાઈવ ઓડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તલાટીશ્રીઓને માર્ગદર્શન કર્યું

હાલના સંજોગોમાં ગ્રામ્ય કક્ષાએ કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે જિલ્લા કક્ષાએ ગ્રામ્ય અર્થતંત્ર પણ…

પાટણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા શહેરના જુદા જુદા ૭ વિસ્તારોમાં ઊભી રહેશે શાકભાજીની લારીઓ.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર…

જિલ્લામાં કોવિડ-૧૯ સામે લડવા માટેની તકેદારી રૂપે કરાયો નિર્ણય

સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાયરસનો વધતો વ્યાપ અટકાવવા માટે સરકારી તંત્ર ખડે પગે છે. કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર…

ઝવેરી બઝારમાં સોસીયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર…

પાટણ જિલ્લામાં વધુ એક કેસ આવ્યો કોરોના પોઝીટીવ.

ચાણસ્મા તાલુકાના ૧૩ અને સરસ્વતી તાલુકાના ૨૪ સહિત જિલ્લામાં કુલ ૯૩ વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઈન કરાયા જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના…

પાટણ દેલીયાથરા વિસ્તારની 55 વર્ષિય મહિલાનો COVID19 ટેસ્ટ પોઝીટીવ.

જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૪૦૭ સેમ્પલ લેવાયા, ૧૯ પોઝીટીવ, ૩૭૦ના રિપોર્ટ નેગેટીવ, ૦૬ને ડિસ્ચાર્જ કરાયા સરસ્વતી તાલુકાના દેલીયાથરા…

હારીજ APMC ખાતે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ફેસ માસ્ક સહિતના સુરક્ષા સાધનોનું વિતરણ

બિનજરૂરી રીતે બજારમાં ફરવાનું ટાળો, સામાજીક અંતર જાળવીને જ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકાશે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર…

પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર, છેલ્લા બે દિવસમાં COVID-19નો એક પણ નવો પોઝીટીવ કેસ નહીં.

અત્યાર સુધીમાં લેવામાં આવેલા શંકાસ્પદ કોરોના વાયરસના ૧૩૦ ટેસ્ટ સેમ્પલ પૈકી ૧૪ પોઝીટીવ કેસ સાથે ૧૧૪ના રિપોર્ટ નેગેટીવ પાટણ જિલ્લા…

પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવી.

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ આવ્યા છે અને આરોગ્ય વિભાગસહિતના કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ત્યારે તેમના…

કોરોના : ટુ વ્હિલર વાહન પર એકથી વધુ અને ફોર વ્હિલર વાહન પર બેથી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે નહીં.

કેટલાક લોકો આવશ્યક સેવાઓ માટે ઘરની બહાર નીકળતા હોઈ તે દરમ્યાન સોશિયલડિસ્ટન્સિંગના અભાવે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ હોય છે ત્યારે…