કોરોનાનું જોર હળવું થતાં તરત CAAનો અમલ શરૂ કરીશું: અમિત શાહે
CAA રવિવારે કોલકાતામાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં CAA નો અમલ શરૂ કરવામાં આવશે. ઉપરાંત અમિત શાહે કહ્યું કે દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. જેમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે. એટલે CAAનો અમલ વહેલો થાય એ દેશના હિતમાં છે. આ પણ જુઓ : … Read more