Author: PTN News

8 જૂનથી અનલોક 1.0 માટેની ગાઇડલાઇન જારી.

નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં 8 જૂનથી અનલોક 1.0 માટેની ગાઇડલાઇન જારી થઇ. દેશમાં અનલોક ૧.૦ના સમયગાળામાં ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, ઓફિસ…

કેરલના CM વિજયનએ હાથણીના મોતની ઘટના પર જાણો શું કહ્યું.

કેરલના પલક્કડ જિલ્લાના સાઈલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક પ્રેગ્નેન્ટ હાથીણીને (Pregnant Elephant) ફટાકડા ભરેલા અનાનાસ ખવડાવીને મારી નાખવાનું કૃત્ય કરવામાં આવ્યું…

geologist

કર્ણાટક-ઝારખંડના શહેરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો.

આજે સવારે દેશના બે રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. કર્ણાટકના હમ્પી અને ઝારખંડના જમશેદપુરમાં સવારે ભુકંપના આંચકા અનુભવાયાં છે. આ…

ગુજરાતના પાવાગઢ મંદિરના દરવાજા 20 જૂન પછી ખુલશે,જાણો કેમ?

સમગ્ર દેશમાં કોરોનને ફેલાતો અટકાવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં…

હાર્દિક પંડ્યા અને નતાશાએ લૉકડાઉનમાં આપી ગુડ-ન્યૂઝ.

લૉકડાઉનમાં ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ આપી એક ગુડ-ન્યૂઝ. ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલિશ અંદાજને કારણે…

ભરૂચ જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિગત.

ગુજરાતમાં ચાલતી કોરોનાની મહામારીમાં ભરૂચ જિલ્લામાં આજે વધુ બે કોરોનના પોઝિટિવ કેસ નોંધાયા તેની સાથે અત્યાર સુધીનો આંકડો 47 પર…

વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે.

વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે. પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ 1500…

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યુવકને માર મારતા, સારવાર બાદ મોત.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના 12 નંબરના પ્લેટફોર્મ પર એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં રહેતા રામશકલ…