#Hathras
જો તમે ગુજરાતી હોવ તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જે લોકો મહિલાઓ, બહેન-દિકરીઓના સન્માનને ઠેસ પહોંચાડી છે તેવા લોકોને એવી સજા આપવામાં આવશે કે ભવિષ્ય માટે એક ઉદાહરણરૂપ પૂરવાર થશે. સરકાર મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને જેઓ તેમના આત્મ-સન્માનને હાની પહોંચાડવા ઈચ્છે છે તેમનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે. હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ CM આદિત્યનાથ તરફથી આ નિવેદન આવ્યુ છે.
उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020
મૃતક યુવતીના પિતાએ CBI તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યુપી પોલીસ પર હવે વિશ્વાસ કરી ન શકાય, અમને મીડિયાકર્મીઓને મળવા દેવાતા નથી. ઘરેથી નીકળવા પર પણ 10 પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News