થરાદ: રાત્રી નાં સમયે મકાનમાં સુતા હતાં ત્યારે લાગી અચાનક આગ
થરાદ તાલુકાના જેતડા ગામના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.મકાનનાં રહેવાસી જેતડા ગામના વિધવા બહેન રાવળ કમળાબેન વીક્રમભાઈ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા. રાત્રી નાં સમયે પોતાના મકાનમાં સુતાં હતાં ત્યારે અચાનક આગ લાગી જવા પામી હતી. જેમાં ઘરમાં રહેલા અગત્ય ના કાગળો બળી ને નાશ થઈ જવા પામ્યા હતા. ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળી … Read more