મહારાષ્ટ્ર : વિધાનભવનના પ્રાંગણમાં મંત્રીપદની શપથવિધિ
શિવસેના, રાષ્ટ્રવાદી, કોંગ્રેસે સ્થાપન કરેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ સોમવારે પાર પડશે. તળ મુંબઈમાં વિધાનભવનના પ્રાંગણમાં બપોરે 1.00 વાગ્યાથી શપથવિધિ કાર્યક્રમ સંપન્ન થશે. આથી વિસ્તરણમાં કોને કોને…