J&Kમાં આતંકી હુમલાને લઇને સુરતના વેપારીએ દીકરીના લગ્નના સાદાઈ થી કરી આપશે શહીદોના પરિવાર ને આટલી રકમ. જાણો શું છે વાઈરલ મેસેજ.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમારી પુત્રી અમી અને મિતના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના 42 જવાનો શહીદ થતાં અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સમંતીથી લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નક્કી કરેલ છે. અને જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને પાંચ લાખ અને … Read more