સુરત: CM રૂપાણી – કોઇ જ કસુરવારોને છોડાશે નહીં, કડકાઈથી કામ લેવાશે.

સુરત આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ એહેવાલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો છે. જેને પગલે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. જેમાં વિજય રૂપાણીએ કહ્યું કે, આગની ઘટનામાં કસુરવાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. અમારૂ લક્ષ્ય સેફ ગુજરાત. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સૂરતમાં ટયુશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી ન સર્જાય … Read more

હાર્દિકે બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને ફાયર બ્રિગેડની ટીમ સમયસર ન પહોંચતા અધિકારી સામે કેસ કરવા માગ કરી.

હાર્દિક પટેલે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, સુરત મેયરનું રાજીનામું અને જવાબદારો સામે કાર્યવાહી કરો નહીં તો અનશન સુરતના સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકો ભડથું થઈ ગયા. પથ્થરદિલના માનવીને પણ ચોધાર આંસુએ રડતા કરી દે તેવી તસવીરો બાદ માત્ર સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં જ્વાળામુખી જેવો રોષ ભભુકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના … Read more

સુરત: પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી છે, પણ શું એ પિતા ભૂલશે એ વાક્ય? જેને ‘મને ભૂલી જજો પપ્પા’ સાંભળ્યું?

માફ કરજો, આ પત્રથી લોકસભાના ભવ્ય વિજયની ઉજવણીના તમારા મૂડમાં ખલેલ પાડી રહ્યા છીએ, પરંતુ જે પ્રકારે હસતાં ચહેરે તમારા મંત્રી મહોદય અને અમદાવાદ પૂર્વના નવનિર્વાચિત સાંસદ ટીવી સમક્ષ સુરતની આગ દુર્ઘટના વિશે નિવેદનો આપી રહ્યા છે એ જોયા પછી સમસમી ગયેલી આંગળીઓને આ અક્ષરો પાડીને આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પડી છે. સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં આગ … Read more

સુરત: વધુ એક વિદ્યાર્થિનીએ હોસ્પિટલમાં તોડ્યો દમ, મૃતાંક વધીને 23 થયો.

શહેરમાં ગઈકાલે બનેલી અગ્નિકાંડની ઘટનાએ ફક્ત સુરત જ નહીં આખા રાજ્યને હચમચાવી દીધી છે. સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં ગતરોજ 19વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે બીજા દિવસે પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે અને જીવ બચાવવા ઉપરથી છલાંગ મારતા ઈજા પામેલી વધુ એક  વિદ્યાર્થિનીએ સારવાર દરમિયાન આજે વહેલી સવારે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મૃતાંક વધીને 23 … Read more

સુરતની દુર્ઘટનામાં સળગતી બિલ્ડિંગમાંથી બાળકોને જીવના જોખમે બચાવનાર ભાર્ગવ બુટાણી જ મુખ્ય આરોપી.

સુરતની તક્ષશિલા કોમ્પલેક્ષ દુર્ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત રોજ કોમ્પલેક્ષ બાંધનાર બે બિલ્ડર અને ટ્યૂશન કલાસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ મોડી રાત્રે ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છૂટેલા બંને બિલ્ડર હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાઘડાળની શોધખોળ શરૂ કરી છે.  આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર સતીષકુમાર શર્માએ … Read more

સુરત: મૃતક 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત.

પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત હતી. લાડકવાયી દિકરીના આ ફોન બાદ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિષ્નાના પિતા અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા, … Read more

સુરતમાં 14 વિદ્યાર્થીઓના અગ્નિ સંસ્કારમાં શહેર ઉમટ્યું, સુરતીઓ હિબકે ચડ્યાં.

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 20ના મોત થયા છે. આ ઘટનાથી સુરત જ નહીં આખો દેશ શોકમાં છે. આજે 14 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. સુરતમાં વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કારમાં આખું શહેર હીબકે ચઢ્યું. હતું. અંતિમ સંસ્કારમાં આવેલા લોકો પણ ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા. … Read more

સુરત મોતનું ટ્યૂશન ક્લાસીસ ભીષણ આગ : 19 બાળકોએ જીવ ગુમાવ્યાં, જવાબદાર કોણ? જુઓ વિડિઓ.

ફાયર બ્રિગેડ પાસે પુરતા ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન્હોતા, 22 કિલોમીટર સુધી દૂરથી ફાયર બ્રિગેડ પાણી લેવા માટે જાય છે.  એવા આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુઃખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું છે.

 

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે.મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

મૃતકના નામ

દિપક સુરેશભાઈ
સુનિલ ભુપતભાઈ
સાગર
કિરણ પીપળીયા 
ખુશાલી કોરડીયા

સારવાર હેઠળ ICU સ્પાર્કલ હોસ્પિટલ

હર્ષ પરમાર
જતીન નકરાની
મયંક રગણી
દર્શન ભોલા
પાયલ

સારવાર હેઠળ પી.પી. સવાણીમાં

આઝાદ વલ્લભાઈ ગોળકીયા
ઋષિત વેકરીયા
ઉર્મિ હરસુખભાઈ વેકરીયા
ત્રીશા જયેશકુમાર પટેલ
ભગવતી પરષોતમભાઈ આસોદરીયા
ઓળખ થઈ નથી

સુરત ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગઃ જીવ બચાવવા ચોથા માળેથી 10થી વધુ બાળકો કુદ્યા.

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી 10થી વધુ સ્ટુડન્ટસે કુદકા લગાવ્યાં હતાં. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે સલથાણા વિસ્તારમાં તક્ષશીલા એપાર્ટમેન્ટના ચોથા માળે એસીમાં … Read more

પુલવામા આતંકી હુમલાના દરેક શહીદના પરિવારને 11 લાખ આપશે સુરતની સહકારી મંડળીઓ.

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને સુરતની સહકારી મંડળીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુલવામા આતંકી હુમલામાં ભારત માતાના 44 જવાન શહીદ થયા છે, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોક છવાયો છે, તો દેશની જનતાએ શહીદોના પરિવારને મદદરૂપ થવાની પોતાની ફરજ પણ સારી નીભાવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાપાયે આર્થિક સહાય કરવામાં આવી છે. જેમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures