રાજયકક્ષાના ગરીબ કલ્યાણ મેળા નું દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગરીબ કલ્યાણ મેળા એટલે વિવિઘ યોજનાઓ ના લાભ સીધા લાભાર્થી ના હાથ માં આપવાનો રાજ્ય નો સેવાયજ્ઞ : મુખ્યમંત્રી મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને દંડક રમેશભાઈ કટારા ની વિશેષ ઉપસ્થિતિ. દાહોદ જિલ્લા ના ૬૮૫૦૦ થી પણ વધુ લાભાર્થીઓને ૩૮૦.૬૮ કરોડ ના સાધન સહાય નું વિતરણ. દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. રાજ્ય સરકારની … Read more