Patan : પાટણની સસ્તા અનાજની દુકાનના બે સંચાલકો ની પુરવઠા વિભાગે ગેરરીતિ ઝડપી
પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો નહીં આપીને સરકારી પુરવઠાનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની ગ્રાહકોમા બુમરાડ ઉઠતા પાટણ કલેકટર દ્વારા આ મામલે પાટણ પુરવઠા વિભાગના પ્રોબેશનરી ( IAS) વિદ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષક ને આવી સસ્તા અનાજની દુકાનની તપાસ કરવાના આદેશ કરતા તેઓ દ્રારા શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલ … Read more