Patan : તાલુકાના પાટણ, ધારપુર, સંખારી અને રણુંજ ગામના 60 લોકોની ધર્માંતરણ માટે અરજી
Patan : પાટણ જીલ્લામાં અનુસૂચિત જાતિના લોકો જાતિ અપમાનિત ઘટનાઓથી વિચલિત બની હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કાયદાકીય પ્રકિયા માટે સામૂહિક અરજી કરી રહ્યા છે. સિદ્ધપુર, સરસ્વતી બાદ હવે પાટણ તાલુકાના 4 ગામોમાંથી 60 લોકો ધર્માંતરણ માટે અરજી કરતાં કલેકટર દ્વારા સુનાવણી માટે બોલવવામાં અભિપ્રાય આવ્યા હતા. અરજી મામલે કોઈ નિર્ણય લેવાયો … Read more